ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ ગાયત્રી શકિતપીઠમાં શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો પ્રારંભ


SHARE











વાંકાનેરમાં આવેલ ગાયત્રી શકિતપીઠમાં શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો પ્રારંભ

મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરિત નારી સશક્તિકરણ વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત તા. ૨૨ થી ૨૬ એપ્રિલ સુધી રાત્રે ૮:૩૦ થી ૧૧ વાગ્યા સુધી વાંકાનેરમાં આવેલ ગાયત્રી શકિતપીઠ ખાતે શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કરાયું છે

યુગૠષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય રચિત ૧૯માં પુરાણ એટલે પ્રજ્ઞાપુરાણ જેમાં માનવજીવનની સમસ્યા અને આધ્યાત્મસભર સંદેશ આપેલા છે. તે શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું વાંકાનેરની ગાયત્રી શકિતપીઠ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના પ્રજ્ઞાપુત્રી શ્રીમતી મીનાક્ષીબેન કાબરીયા વક્તા રહેશે. તા. ૨૨ ને શનિવારે સાંજે ૫ કલાકે વાંકાનેરમાં આવેલ વૃંદાવન સોસાયટીથી ગાયત્રી મંદિર સુધી પોથીયાત્રા યોજાશે






Latest News