મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં નવરંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં નવરંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે નવરંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જ્યંતીભાઈ ભાડેસીયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્ભજીભાઈ દેથરિયા, મોરબી-માળીયા માજી ધારાસભ્ય અને માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર સહિતના હાજર રહ્યા હતા ત્યારે શાળાના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ૫૦૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા






Latest News