મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

માળીયા (મી) ના રાસંગપર ગામે રામજી મંદિરનો પાટોત્સવ-રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











માળીયા (મી) ના રાસંગપર ગામે રામજી મંદિરનો પાટોત્સવ-રક્તદાન કેમ્પ યોજાયો

માળીયા (મી) ના રાસંગપર ગામે આવેલ રામજી મંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે રાસંગપર ગામ ધુવાણા બંધ જમણવાર અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેંકના સ્ટાફ દ્વારા હાજર રહીને રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જરૂરી મદદ કરવામાં આવી હતી અને આ રક્તદાન કેમ્પમાં ગામના કુલ મળીને ૭૦ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે સંસ્કાર બ્લડ બેંકમાં આપવામાં આવ્યું હોવાનું આયોજક પાસેથી જાણવા મળેલ છે






Latest News