મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી) ના રાસંગપર ગામે રામજી મંદિરનો પાટોત્સવ-રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











માળીયા (મી) ના રાસંગપર ગામે રામજી મંદિરનો પાટોત્સવ-રક્તદાન કેમ્પ યોજાયો

માળીયા (મી) ના રાસંગપર ગામે આવેલ રામજી મંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે રાસંગપર ગામ ધુવાણા બંધ જમણવાર અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેંકના સ્ટાફ દ્વારા હાજર રહીને રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જરૂરી મદદ કરવામાં આવી હતી અને આ રક્તદાન કેમ્પમાં ગામના કુલ મળીને ૭૦ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે સંસ્કાર બ્લડ બેંકમાં આપવામાં આવ્યું હોવાનું આયોજક પાસેથી જાણવા મળેલ છે






Latest News