ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા


SHARE











ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા

ટંકારા તાલુકામાં ગઇકાલે સદા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજી નદીમાં પાણી આવી જવાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી ત્યારે ટંકારા નજીકના સખપર ગામે ધેનથી તાવો કરવા માટે આવેલ છ વ્યક્તિ પાણી આવી જવાથી ફસાયા હતા જેથી કરીને મેલડી માતાના મંદિરે ફસાયેલા છ લોકોને પાણી ઓસરવાનું શરૂ થયું ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા

ટંકારાના સખપર ગામે આવેલ મેલડી માતાના મંદિરે થાનથી છ લોકો તાવો કરવા માટે આવ્યા હતા ત્યારે પુરના પાણીમાં આવી જવાથી તે લોકો મંદિરે જ ફસાયા હતા જેની પોલીસે અને તંત્રને જાણ કરવામાં આવી હતી બાદમાં મોરબી પાલિકાની ટીમે ઘટનાસ્થળે જઈને બચાવની કામગીરી શરૂ કરી હતી જો કેપાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ શક્ય ન હતું જો કેરાત્રીના એક વાગ્યાના અરસામાં પાણીનો પ્રવાહ ઓછો થવાની સાથે જ મંદીરે ફસાયેલા છ લોકોને ટંકારા પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી હેમખેમ બહાર કાઢ્યા હતા. આ કામગીરીમા ટંકારાના પીએસઆઇ બી.ડી. પરમારબ્લોચભાઈ સહિતના કર્મચારીઑ દ્વારા કરવામાં આવી હતી 






Latest News