મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કેશર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટ ફુલનેશ મેડિટેશન પઘ્ધતિ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાઉ દૂર કરવા માટેની ટિપ્સ આપવામાં આવી હતી સાથે સાથે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાર્થક વિદ્યામંદિર દ્વારા આયોજિત સેમિનારનું સંચાલન વિન પ્લસ વાળા લાલિતભાઈ ચંદે દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે જરૂરી માર્ગદર્શન કમલેશભાઈ ડી. પટેલ દ્વારા પણ આપવામાં આવ્યું હતું






Latest News