મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ધાર્મિક પ્રવાસ યોજાયો


SHARE











મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ધાર્મિક પ્રવાસ યોજાયો

મોરબીમાં સિનિયર સિટીઝનો માટે કાર્યરત સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને સિનિયર સિટીઝન કાઉન્સિલના મંત્રી મહેશભાઈ ભટ્ટીની આગેવાની હેઠળ મોરબીથી નાના જડેશ્વર, મોટા જડેશ્વરમોઢેશ્વરી માતાજીભંગેશ્વર મહાદેવચોટીલાસાળંગપુરકુંડલધામઘેલા સોમનાથ સુધી સિનિયર સિટીઝનોને લઈ જવામાં આવ્યા હતા અને આ પ્રવાસમાં ભોજન સહિતની વ્યવસ્થા મંત્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી તેવું સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર બી.કે. લહેરુએ જણાવ્યુ છે






Latest News