મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ૧૫૦ થી વધુ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજવાનો નિર્ધાર કરાયો


SHARE











મોરબીમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ૧૫૦ થી વધુ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજવાનો નિર્ધાર કરાયો

મોરબીના સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં જુદીજુદી ૧૧ જગ્યાઓએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયા હતા.હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઇએમએ મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં ૧૧ જેટલા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સહમંત્રી સાગર રવિચંદ જેસ્વાણીએ યાદીમાં જણાવેલ છેકે મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પસનું આયોજન કરવામાં આવેલ જેમાં એક હજારથી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ.આગામી ૪ અને ૫ ફેબ્રુઆરીનાં પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી ૧૨ કે તેથી વધુ "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ"નું આયોજન કરેલ છે.૨૦૨૩ માં ૧૫૦ થી વધુ "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ" ના આયોજન કરવાનું ટ્રસ્ટે નક્કી કરેલ છે.






Latest News