મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ૧૫૦ થી વધુ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજવાનો નિર્ધાર કરાયો


SHARE











મોરબીમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ૧૫૦ થી વધુ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજવાનો નિર્ધાર કરાયો

મોરબીના સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં જુદીજુદી ૧૧ જગ્યાઓએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયા હતા.હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઇએમએ મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં ૧૧ જેટલા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સહમંત્રી સાગર રવિચંદ જેસ્વાણીએ યાદીમાં જણાવેલ છેકે મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પસનું આયોજન કરવામાં આવેલ જેમાં એક હજારથી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ.આગામી ૪ અને ૫ ફેબ્રુઆરીનાં પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી ૧૨ કે તેથી વધુ "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ"નું આયોજન કરેલ છે.૨૦૨૩ માં ૧૫૦ થી વધુ "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ" ના આયોજન કરવાનું ટ્રસ્ટે નક્કી કરેલ છે.






Latest News