મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી યોજાશે


SHARE











મોરબીના ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી યોજાશે

મોરબી તાલુકાના ખાખરાળા ગામે આગામી તા. ૭ જાન્યુઆરીને શનિવારના રોજ સ્વ. ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયાના સ્મરણાર્થે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ રાત્ર ૯ કલાકે સ્વ. ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયાના સ્મરણાર્થે યોજાનાર આ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોક ગાયક બિરજુભાઈ બારોટ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ઉપસ્થિત રહીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે અને હસાવશે. તો આ સંતવાણીમાં ઉપસ્થિત રહેવા કૃભકોના ડિરેક્ટર મનગભાઈ ધનજીભાઈ વડાવિયાએ સૌને આમંત્રણ પાઠવ્યું છે.






Latest News