તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેર દરવાજા પાસે ખુલ્લી ગટરમાં ગાયક ખાબકી : તંત્રની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ


SHARE











મોરબીના વાંકાનેર દરવાજા પાસે ખુલ્લી ગટરમાં ગાયક ખાબકી : તંત્રની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ

મોરબીના વાંકાનેર દરવાજા પાસે જૂની દાણા પીઠની પાછળના ભાગમાં ખુલ્લી ગટર હોવાના કારણે અવારનવાર તેમાં ગૌવંશો પડતા હોય છે જેને મહામુસીબતે સ્થાનિક લોકો બહાર કાઢતા હોય છે તેમ છતાં પણ આ ખુલ્લી ગટરને બંધ કરવા માટેની તસ્દી લેવામાં આવતી નથી જેથી કરીને આજની તારીખે પણ આ ખુલી ગટર માં ગૌવંશો પડતા હોય તેવું અવારનવાર બને છે આજે સવારના સમયે ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ હતી જેથી કરીને ગટરમાંથી બહાર નીકળવા માટે ગાય તરફડિયા મારતી હતી તેમ છતાં પણ તે બહાર નીકળી શકતી ન હતી જેથી ગટરમાં પડી ગયેલ ગાયને બહાર કાઢવા માટે થઈને ગૌ પ્રેમીઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ વારંવાર ખુલ્લી ગટરમાં અબોલ જેવું પડે છે અને ભવિષ્યમાં કોઈ નાનું બાળક પડી જાય અને જીવલેણ અકસ્માત બને ત્યાં પહેલા પાલિકા તંત્ર દ્વારા આ ખુલ્લી ગટરને બંધ કરવા માટે થઈને નકકર કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વેપારીઓની માંગ છે.






Latest News