હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી, હળવદ અને વાંકાનેરમાં આજે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન


SHARE











મોરબીહળવદ અને વાંકાનેરમાં આજે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન

મોરબીહળવદ અને વાંકાનેરમાં આજે તા ૪ ના રોજ ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન હેઠળ જનસ્વભિમાન લોક સંપર્ક કરવામાં આવશે ત્યારે પ્રદેશ પ્રમૂખ ધવલભાઈ પટેલગાંધીનગર જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈપ્રદેશ મહાસચિવ સંકરજીપ્રદેશ સલાહકાર સમિતીના પ્રતિનિધી નરેન્દ્રસિંહ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી તથા પ્રતિનિધી મંડળ હાજર હશે.


ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા માટે અને આવનારી ચૂંટણીમાં ૨૦૨૨ માં ૧૦૧ વિધાનસભા સીટ લડવા માટેની ચર્ચા કરવામાં આવશે અને જન સ્વભિમાન અભીયાન હેઠળ હોદેદારોની નિમણુંક કરવામાં આવશે આજે જન સ્વભિમાન અભિયાન અંતર્ગત  સુરેન્દ્રનગરથી ટીમ બપોરે ૪ વાગ્યા બાદ મોરબી આવી પહોંચશે અને મોરબી, રફાળેશ્વર, પાનેલીસરતાનપરઆણંદપરની મુલાકાત લેશે તથા માટેલ ગામ ખોડીયાર માતાજીના દર્શન કરી આગળ પ્રારંભ કરશે.




Latest News