પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા
Breaking news
Morbi Today

આવકારદાયી નિર્ણય : મોરબીમાં દીકરાના ગોત્રીજમાં આવેલ રકમ વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમમાં આપી


SHARE











આવકારદાયી નિર્ણય : મોરબીમાં દીકરાના ગોત્રીજમાં આવેલ રકમ વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમમાં આપી

મૂળ ખીરઈ ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા હર્ષદભાઈ ભાણજીભાઈ કાચરોલા કે જેઓ એલાઇન્સ વિટ્રીફાઈડ કંપનીમાં ભાગીદાર છે તેમના પુત્ર રવિ અને પુત્રવધુ શીતલને ત્યાં દીકરો જન્મ થતા તેના  ગોત્રીજ અને નામકરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગમાં પરિવાર દ્વારા ખૂબ જ આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે આવેલા તમામ લોકો તરફથી જે પણ કંઈ રકમ ભેટ સોગાત તરીકે મળી હતી તે તમામ રકમ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મળેલ તમામ રકમ હર્ષદભાઈ ભાણજીભાઈ કાચરોલાના પરિવારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ આપી દીધેલ છે.






Latest News