ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના શારદાનગર ગામની એસટીની બસ ફરી ચાલુ કરવાની માંગ


SHARE











મોરબીના શારદાનગર ગામની એસટીની બસ ફરી ચાલુ કરવાની માંગ

મોરબીના જુદાજુદા ગામડેથી વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે આવી જ રીતે મોરબીના શારદાનગર ગામથી ઘણા વિદ્યાર્થીઓએ મોરબી અભ્યાસ કરવા માટે આવે છે અને તે બસમાં ગોર ખીજડીયા ગામેથી વિદ્યાર્થીઓએ અને ગ્રામજનો મોરબી આવજા કરતાં હોય છે તો પણ આ બસને બંધ કરવામાં આવી છે જેથી કરીને ગોર ખીજડીયા ગ્રામ પંચાયત સરપંચ ગૌતમભાઈ મોરડિયાએ મોરબીના ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી  છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગોર ખીજડીયા અને વનાળીયા ગામના વિદ્યાર્થીને સવારે શારદાનગર રૂટની એસટીની બસમાં અપડાઉન કરતાં હતા જો કે આ બસને થોડા સમયથી બંધ કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને બંને ગામમાંથી અંદાજે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે આ બસમાં અપડાઉન કરે છે જેથી વિદ્યાર્થીઓની સુવિધા માટે આ બસને શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News