હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના સાર્થક વિદ્યા મંદિર અને રેઈન્બો પ્રી સ્કૂલમાં ગીતા જયંતીની ઉજવણી


SHARE











મોરબીના સાર્થક વિદ્યા મંદિર અને રેઈન્બો પ્રી સ્કૂલમાં ગીતા જયંતીની ઉજવણી

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતી નિમિતે યજ્ઞ, પૂજન અને ગીતા પઠન કરવામાં આવ્યું હતું.સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતીની ઉજવણી કરાઈ હતી જેમાં બંને પાડીમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત સાંજે ગીતા પૂજન, સામુહિક ગીતા પઠન અને ગીતા આરતી કરી ગીતા માહાત્મ્યની માહિતી આપવામાં આવી હતી.તેમજ અહીંની રેઈન્બો પ્રી સ્કૂલમાં પણ ગીતા જયંતીની ઉજવણી કરાઈ હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી નિમિત્તે મોરબીની રેઈન્બો પ્રી સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી.જેમા શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે બાળકો જાણે અને બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું જતન થાય એ હેતુથી રેઈન્બો પ્રી સ્કૂલમાં પ્લે-ગૃપ, નર્સરી તથા કે.જી.ના વિદ્યાર્થીઓને ગીતા પૂજન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનું સંગીતમય શ્રવણ પણ કરાવવામાં આવ્યું હતું.






Latest News