તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જુલતાપૂલ : મચ્છુ નદીમાં શોધખોળનું કામ કેમ હતું મુશ્કેલ ?


SHARE











મોરબી જુલતાપૂલ : મચ્છુ નદીમાં શોધખોળનું કામ કેમ હતું મુશ્કેલ ?

ઝુલતા પુલ મચ્છુ નદી ઉપર હતો અને તે તૂટી પડતાં ઘણા લોકો નદીમાં પડી ગયા હતા અને તેમાંથી સરકારી આંકડા મુજબ હાલ સુધીમાં ૧૩૫ ના મોત નોંધાયા છે અને છેલ્લા ચાર દિવસથી રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદીજુદી એજન્સીઓ દ્વારા મચ્છુ નદીમાં બોડી શોધવા માટેનું રેસ્કયુ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું જો કે, મંગળવાર, બુધવાર અને ગુરુવારે નદીમાંથી કોઈ વ્યક્તિની બોડી મળેલ ન હતી જેથી કરીને આ ઓપરેશનને પૂર્ણ કરવામાં આવેલ છે જો કે, કામગીરી કરનારા જવાનો પાસેથી મલ્ટી માહિતી મુજબ ફૂલની નીચેના ભાગમાં નદીનું પાણી નહીં પરંતુ ગટરનું દૂષિત પાણી છે જેથી કરીને આ ગંદા પાણીમાં બોડીને શોધવા માટે જવનું કામ ખૂબ જ કપરું હતુ વધુમાં જવાનના કહેવા પ્રમાણે નદીનું પાણી હોય તો તેમાં નીચે ગયા પછી પણ વિઝિબિલિટી હોય છે જેથી કરીને તેમાં કોઇની બોડી હોય તો તે ધ્યાનમાં આવી જતી હોય છે પરંતુ ઝુલતો પુલ તૂટ્યો છે તે સ્થળની નીચેના ભાગમાં ગટરનું દૂષિત પાણી જ ભરેલું છે જેથી કરીને પાણીની નીચેના ભાગમાં વિઝિબિલિટી ન હતી માટે રેસ્ક્યુનું કામ કપરું હતું અને અધુરામાં પૂરું આ ગંદકીમાં ગાંડીવેલ હોવાથી આ કામ ક્યારેય ભૂલી ન શકાય તેવું હતું






Latest News