ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં આરોપી હાઇકોર્ટમાંથી જામીન મુક્ત


SHARE







મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં આરોપી હાઇકોર્ટમાંથી જામીન મુક્ત

મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા આરોપીના હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબીના આરોપી મંજુબેન મેરુભાઈ ઇંદરિયાની આઈ.પી.સી. કલમ ૩૦૬ મારવા મજબૂર કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને મોરબી કોર્ટે નીદોષ છોડી દીધો હતો જેથી કરીને સમાપક્ષેથી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને આરોપી અપીલના કામે હાજર રહેલ ન હોય તેની સામે હાઈકોર્ટ દ્વારા ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું અને આરોપીની ધ૨પકડ થયેલ હતી અને આરોપીના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફત જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરેલ હતી ત્યારે બચાવપક્ષનાં એડવોકેટ તરફેની કાયદાકીય દલીલો કરવામાં આવેલ હતી અને તમામ દલીલના અને અંતે હાઇકોર્ટે આરોપીને પ૦૦૦ ના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત કરવા માટે હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરફે મોરબીના સીનીયર વકીલ દીલીપ આર. અગેચાણીયા તથા પ્રેરક ઓઝા રોકાયેલા હતા






Latest News