મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ !
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે લીંબુના બગીચામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE











હળવદના માથક ગામે લીંબુના બગીચામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

હળવદ તાલુકાના માથક ગામે રહીને ખેતીમાં મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મુળ છોટાઉદેપુર જિલ્લાના તારકાછલ્લા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માથક ગામે હસમુખભાઈ ચંદુભાઈ સારલા જાતે કોળીની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિકેશભાઇ રમતાભાઇ રાઠવા (ઉંમર 36) એ કોઈ કારણોસર વાડીએ લીંબુના બગીચામાં લીંબુના ઝાડ નીચે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવવાની જાણ મૃતકના પત્ની ભૂરીબેન વિકેશભાઇ રાઠવા દ્વારા હળવદ તાલુકા પોલીસને કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News