મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ઉદ્યોગકારના જન્મ દિને પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીમાં ઉદ્યોગકારના જન્મ દિને પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

મોરબીના ગૌસેવાના કામ માટે લોકો છૂટા હાથે હંમેશા દાન આપે છે ત્યારે મોરબીની પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનું અને લોક ડાયરાનું રાધે પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે 

મોરબીના યુવા ઉદ્યોગપતિ સાવજીભાઇ બારૈયાના જન્મ દિવસ નિમિતે મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ ખાતે આગામી તા. ૧૯ ઓક્ટોબરને બુધવારે મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. જેથી કરીને ગૌસેવાના લાભાર્થે યોજાનાર સંતવાણી અને લોક ડાયરામાં લોકોને સહયોગ આપવા માટે અને કાર્યક્રમને માણવા માટે આવવા મોરબીવાસીઓને સવજીભાઈ બારૈયા, અરવિંદભાઈ બારૈયા (ગણેશ મંડપ) અને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.






Latest News