મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉદ્યોગકારના જન્મ દિને પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીમાં ઉદ્યોગકારના જન્મ દિને પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

મોરબીના ગૌસેવાના કામ માટે લોકો છૂટા હાથે હંમેશા દાન આપે છે ત્યારે મોરબીની પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનું અને લોક ડાયરાનું રાધે પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે 

મોરબીના યુવા ઉદ્યોગપતિ સાવજીભાઇ બારૈયાના જન્મ દિવસ નિમિતે મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ ખાતે આગામી તા. ૧૯ ઓક્ટોબરને બુધવારે મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. જેથી કરીને ગૌસેવાના લાભાર્થે યોજાનાર સંતવાણી અને લોક ડાયરામાં લોકોને સહયોગ આપવા માટે અને કાર્યક્રમને માણવા માટે આવવા મોરબીવાસીઓને સવજીભાઈ બારૈયા, અરવિંદભાઈ બારૈયા (ગણેશ મંડપ) અને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.






Latest News