મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ભોજન શાળા ખાતે મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને ૩૯ માં ઇનામ વિતરણ સમારોહની સાથે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી દવે પંચોલી ભુવન તેમજ જ્ઞાતિ વાળીના પ્રમુખો અને બ્રહ્મ સમાજની વિવિધ પાંખના આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે ધોરણ ૧ થી લઈને પીએચડી સુધીના વિદ્યાર્થીઓને સીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ મનીષભાઈ યાજ્ઞિક, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન કાંતિભાઈ ઠાકર તથા કારોબારીના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News