મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો


SHARE











ટંકારાના હડમતિયા ગામે દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો

“અધર્મ ઉપર ધર્મનો વિજય એટલે વિજયાદશમી" દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દશમને દિવસે આવે છે. અને રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે ત્યારે ટંકારાના હડમતિયા ગામના યુવા ઉધોગપતિ અને આમ આદમી પાર્ટીના મોરબી-માળિયા સીટના ઉમેદવાર અને કચ્છ-ભુછના ઉપપ્રમુખ પંકજભાઈ  રાણસરીયાએ વિધિવત શસ્ત્ર પુજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથે ગામનાં અસંખ્ય યુવા આગેવાનો સાથે જોડાયેલા રહ્યા હતા. અને નવરાત્રીમા સંખ્યાબંધ માનવ મહેરામણ વચ્ચે અને ઝગમગતી રોશની વચ્ચે અંધકારનો નાશ અને દિવાળી પહેલા રોશનીનો ઉદય થયો હતો






Latest News