મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના શ્રી રઘુવંશ યુવક મંડળ દ્રારા સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન


SHARE













મોરબીના શ્રી રઘુવંશ યુવક મંડળ દ્રારા સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન

મોરબીના શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા આગામી સમયમાં શ્રી સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૩-૧૦-૨૧ ના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાથી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ધો ૯ અને તેથી ઉપરના વિદ્યાથીઓને શીલ્ડ-સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આર્પીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

વધુમાં સંસ્થાના પ્રમુખ પ્રશાંતભાઇ સેતાના જણાવ્યા અનુસાર આ કાર્યકમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૩-૯ નકકી કરવામાં આવેલ છે માટે મનોજ ઝેરોક્ષ કુબેરનાથ મંદીરવાળી શેરી, દરીયાલાલ આલુ ભંડાર નવા ડેલા રોડ, કેવીન ટોસ સેલ્સ એન્ડ સર્વિસ નવા બસ સ્ટેન્ડની સામે આ માટે સંપક કરવો. સન્માન સમારોહ તા.૩-૧૦-૨૧ ને રવિવાર ના રોજ કોવિડના વાતાવરણને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન મુજબ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન વસંત પ્લોટ-મોરબી ખાતે યોજવામાં આવશે.આથી કાયૅકમની રૂપરેખાની જાણ વિર્ધાથીઓને ફોન દ્વારા કરવામાં આવશે તથા વધુ માહીતી માટે પ્રમુખ પ્રશાંતભાઈ સેતા તથા પ્રોજેકટ ચેરમેન ધર્મેશભાઇ ગંદાનો સંર્પક કરવો તેમ રઘુવંશી યુવક મંડળે યાદીમાં જણાવેલ છે.






Latest News