તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરથી પીએસઆઈ હીરાભાઈ મઠિયાની કચ્છમાં બદલી થતાં વિદાય સમારોહ યોજાયો


SHARE











વાંકાનેરથી પીએસઆઈ હીરાભાઈ મઠિયાની કચ્છમાં બદલી થતાં વિદાય સમારોહ યોજાયો

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓની બદલીઑ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની જુદાજુદા જીલ્લામાં બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેર સિટી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હીરાભાઈ મઠીયાની બદલી કચ્છ જીલ્લામાં કરવામાં આવી છે જેથી કરીને તેનો વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા તેના ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી આ તકે પોલીસે અધિકારીઓએ અને રાજકીય આગેવાનો સહિતના હાજર રહ્યા હતા






Latest News