હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીની બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીની બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈનો વિદાય સમારોહ યોજાયો

મોરબીની બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈ વલમજીભાઇનો વિદાય કાર્યક્રમ રાખેલ હતો.આ કાર્યક્રમમા ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને મોરબી  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઇ વિડજા, કે.ની.મનનભાઇ બુદ્ધદેવ, તાલુકા શાળા નં-૧ ના  સીઆરસી રમેશભાઈ હુંબલ, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાયતભાઈ હેરભા, મહામંત્રી ડાભી ચમનલાલ, તાલુકા શાળા નં-૧ ના આચાર્ય શ્રીમતી રાઠોડ પ્રતિમાબેન, તાલુકા શાળા નં-૨ આચાર્ય નીલેશભાઈ કુંડારિયા, હાલ બુનિયાદી કન્યા શાળાના આચાર્ય વિલપરા મણિલાલ તેમજ તાલુકા શાળા નં-૧ ના તમામ શિક્ષક અને બુનિયાદી કન્યા શાળાના તમામ શિક્ષક સ્ટાફ અને શાળાની બાળાઓ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દ્વારા વિદાય લઇ રહેલા મહાદેવભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






Latest News