મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર નવરાત્રિના આયોજકોએ શહીદ જવાનોના પરિવાર આપી આર્થિક સહાય


SHARE











મોરબીમાં પાટીદાર નવરાત્રિના આયોજકોએ શહીદ જવાનોના પરિવાર આપી આર્થિક સહાય

મોરબીમાં સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનનાં સંચાલક અને સેવાભાવી યુવાન અજયભાઈ લોરિયા અને તેની ટીમે રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટમાં પાટીદાર નવરાત્રિનું આયોજન કર્યું છે અને પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારજનોને બોલાવીને તેને એક એક લાખ રૂપિયાના ચેક આપીને આર્થિક મદદ કરવામાં આવી હતી જેની માહિતી આપતા અજયભાઈ લોરિયાએ જણાવ્યુ હતું કે, બનાસકાંઠાના વડગામના શહીદ જવાન રમેશભાઈ અને મહેમદપુર (જમ્મુ)ના શહીદ જવાન જસવંતસિંહના પરિવારજનોને આર્થિક મદદ માટે એક એક લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા સહિતના હાજર રહ્યા હતા






Latest News