મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના વાંકાનેર પાસે આવેલ નાના જડેશ્વર મહાદેવ મંદિર મુકામે "યુનિટી ઓફ લોયર્સ" દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વાંકાનેર, મોરબી, રાજકોટના તમામ વકીલો હાજર રહ્યા હતા ત્યારે ગુજરાત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે. પટેલ,સહ કન્વીનર અનિલભાઈ દેસાઈ તેમજ વાંકાનેર સ્ટેટ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકા લીગલ સેલના સંયોજક અનિરુદ્ધસિંહ ઝાલા, શહેર લીગલ સેલના સંયોજક ભરતભાઈ દેગામા તેમજ વાંકાનેર, મોરબી, રાજકોટ સૌરાષ્ટ્ર વિસ્તારના નામી અનામી બાર એસોસિએશનના વકીલો હાજર રહ્યા હતા






Latest News