હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના વાંકાનેર પાસે આવેલ નાના જડેશ્વર મહાદેવ મંદિર મુકામે "યુનિટી ઓફ લોયર્સ" દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વાંકાનેર, મોરબી, રાજકોટના તમામ વકીલો હાજર રહ્યા હતા ત્યારે ગુજરાત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે. પટેલ,સહ કન્વીનર અનિલભાઈ દેસાઈ તેમજ વાંકાનેર સ્ટેટ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકા લીગલ સેલના સંયોજક અનિરુદ્ધસિંહ ઝાલા, શહેર લીગલ સેલના સંયોજક ભરતભાઈ દેગામા તેમજ વાંકાનેર, મોરબી, રાજકોટ સૌરાષ્ટ્ર વિસ્તારના નામી અનામી બાર એસોસિએશનના વકીલો હાજર રહ્યા હતા






Latest News