મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસે પાલણપીરના મેળામાં પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે આવેલ પાલણપીરની જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાંથી લોકો આવતા હોય છે અને દરમિયાન આજે ત્યાં બોટાદ જિલ્લામાંથી આવેલ યુવાન કુંડના પાણીમાં ડૂબી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે ત્યાં પહોંચીને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે આવેલ પાલણપીરની જગ્યાએ દર વર્ષે ત્રણ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે દરમિયાન આજે મેળાનો છેલ્લો દિવસ હોય સમગ્ર ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ત્યાં દર્શન કરવા માટે અને મેળામાં મોજ કરવા માટે આવ્યા હતા અને ત્યારે બોટાદ જિલ્લામાંથી વિજય ભલાભાઇ ચાવડા (ઉંમર 17) નામનો યુવાન પણ આવેલ હોય તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News