મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે સાંજે કર્મચારી, વેપારીઓ અને સામાજિક કાર્યકરનો સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે સાંજે કર્મચારી, વેપારીઓ અને સામાજિક કાર્યકરનો સન્માન સમારોહ યોજાશે

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સમયાંતરે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓનું સન્માન કરવામાં આવે છે તેવી જ રીતે આજે સાંજે ચાર વાગ્યે રવાપર ગામ પાસે મંદિર સામે આવેલ ઉમા હોલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ કર્મનિષ્ઠ કર્મચારી, પ્રમાણિક વેપારીઓનું તેમજ સામાજિક કાર્યકરનું સન્માન કરવામાં આવશે

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે જે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કલેકટર જે.બી. પટેલ, પૂર્વ સાંસદ રમાબેન માવાણી, નાયબ કલેકટર અને સબ મેજીસ્ટ્રેટ દેવેન્દ્રસિંહ ઝાલા,  મોરબી તાલુકાના મામલતદાર એન.એસ. મહેતા, મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા અધિકારીઓ અને આગેવાનો હાજર રહેવાના છે આ તકે લોકોને ગ્રાહકોના હક્કો માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે તેમજ કર્મચારી અને વેપારીઓના આગેવાનો અને અધિકારીઓનાં હસ્તે સન્માનિત કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યુ છે






Latest News