મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરકંકાસના લીધે પુલેથી નીચે ઝંપલાવનાર મહિલાનો ફાયરની ટીમે જીવ બચાવ્યો


SHARE











મોરબીમાં ઘરકંકાસના લીધે પુલેથી નીચે ઝંપલાવનાર મહિલાનો ફાયરની ટીમે જીવ બચાવ્યો

મોરબીના મયુર પુલ ઉપરથી આજે સવારના સમયે એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી અને નીચે મચ્છુ નદીના પાણીમાં પડી જતા લોકો દ્વારા તાત્કાલીક પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અને મહિલાને પાણીમાંથી બહાર કાઢીને તેણીનો જીવ બચાવી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી જે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેની નામ અનસોયાબેન નરેશભાઇ દેગામા (૩૨) રહે. મૂળ ખખરેચી હાલ રણછોડનગર નવલખી રોડ વાળા હોવાનું સામે આવ્યું છે અને પરિવારના કોઈ કારણોસર તેને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના વાંકીયા ગામની સીમમાં પિયુષભાઈ લવજીભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતા વિક્રમભાઈ મથુરભાઈ સંગોળ (૩૦) હાલ રહે. વાંકીયા તા.હળવદ મૂળ રહે.પીપરીયા ટાંકરવા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ નામના યુવાનને ગત તા.૯-૯ ના રોજ છાતીમાં દુખાવા સાથે સારવાર માટે મોરબી ખસેડાયો હતો અને અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસને નોંધ કરી બનાવની આગળની તજવીજ હાથ ધરી છે






Latest News