મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જાણીતા એડવોકેટ અને ઉદ્યોગપતિ કિશોરભાઈ બોપલિયા પરિવારનું ગૌરવ


SHARE











મોરબીના જાણીતા એડવોકેટ અને ઉદ્યોગપતિ કિશોરભાઈ બોપલિયા પરિવારનું ગૌરવ

મોરબીમાં એડવોકેટ તરીકે કામકાજ કરતા અને સિરામીક ઉદ્યોગમાં પણ કાર્યરત એવા કિશોરભાઈ બોપલિયાના બે પુત્રો કે જેઓ નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને તેઓ દ્વારા તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાએલી વિવિધ પ્રતિયોગીતાઓમાં ભાગ લઈને અવ્વલ નંબર પ્રાપ્ત કરીને બોપલિયા પરિવારનું ગૌરવ વધારે છે.જાણવા મળ્યા મુજબ કિશોરભાઈ બોપલિયાના પુત્ર ભવ્ય કે જે નવયુગ સંકુલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરે છે તેણે એકપાત્રીય અભિનયમાં બીજો નંબર પ્રાપ્ત કરીને તેમજ નવયુગ સંકુલમાં જ ધોરણ નવમાં અભ્યાસ કરતા સ્મિત કિશોરભાઈ બોપલિયાએ એકપાત્રીય અભિનયમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે આમ ટંકારા તાલુકા કક્ષાએ યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતના કાર્યક્રમોમાં બોપલિયા પરિવારના બંને પુત્રોએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરીને બોપલીયા પરિવારનું ગૌરવ વધાર્યું હોય તેઓને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






Latest News