ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ અમૃતનગરમાં બાળકોને રમતો રમાડી ઇનામ આપ્યા


SHARE











મોરબીના રવાપર રોડ અમૃતનગરમાં બાળકોને રમતો રમાડી ઇનામ આપ્યા

મોરબીના જુદાજુદા વિસ્તારમાં ગણેશજીનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે તેની સાથોસાથ લોકોના મનોરંજન માટે જુદાજુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે અમૃતનગરમાં આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં નાના બાળકોને રમત રમાડીને દરરોજ બધાને ગિફ્ટ આપવામાં આવે છે અહિયાં દરરોજ ૩૦૦ થી વધુ બાળકો અલગ-અલગ સોસાયટીમાથી આવે છે. અને રાતે ૯ થી ૧૦ બાળકોને જુદીજુદી રમતો આયોજકો રમાડવામાં આવે છે અને વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવે છે.






Latest News