મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજીત ગણેશોત્સવમાં મહારાણા કેશરીદેવસિંહએ દર્શન-આરતીનો લાભ લીધો


SHARE











વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજીત ગણેશોત્સવમાં મહારાણા કેશરીદેવસિંહએ દર્શન-આરતીનો લાભ લીધો

વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા “ભાટીયા કા રાજા” ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલા દિવસની આરતીમાં વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા સહિતના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને આયોજકોના કહેવા મુજબ  પ્રથમ દિવસે હિન્દુ ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ગણપતી પંડાલમાં આવી હતી અને ગણપતિ બાપાની આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો ત્યારે ગણપતી બાપા મોર્યાના નાદ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મુંબઈનાં લાલબાગ કા રાજા જેવા દ્ર્શ્યો વાંકાનેરમાં જોવા મળ્યા હતા






Latest News