મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં વિરોધપક્ષે કાન આમળતા શાસકો દોડતા !


SHARE











મોરબીમાં વિરોધપક્ષે કાન આમળતા શાસકો દોડતા !

મોરબીના જૈન ધર્મનો પયુષણ પર્વ સમયે દેરાસર પાસે વરસાદનું પાણી ભરાયેલ હતું જેથી કરીને લોકોએ અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી કરીને જૈન દેરાસર સામે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂએ માંગ કરી હતી જેથી કરીને વિપક્ષ દ્વારા કાન આમળવામાં આવતાની સાથે જ શાસક પક્ષ દોડતો થયો હતો અને પાણીનો નિકાલ તાબડતોબ કરવામાં આવેલ છે જેથી કરીને લોકશાહીમાં વિપક્ષના આવાજની શું કિંમત છે તે દરેક લોકો આ એક જ કામ ઉપરથી સમજી ગયા હશે તેવું મહેશભાઈ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને ચિંતન રાજ્યગુરૂએ જણાવ્યુ છે  






Latest News