મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્ર્મ યોજાયો


SHARE











મોરબી શહેર ભાજપ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્ર્મ યોજાયો

મોરબી શહેર ભાજપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ આજે તિરંગા વિતરણનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને તેને ટીમ દ્વારા મોરબી શહેરના દરેક રોડ ઉપર તિરંગા લોકોને આપવામાં આવ્યા હતા અને લોકોને આ તિરંગા તેમના ઘર અને દુકાનો ઉપર લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદ વાંસડિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે. પરમાર, શહેર ભાજપ મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝરિયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકાના ચેરમેનો અને સભ્યો અને ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આજથી મોરબીમાં આવેલ મોટાભાગની સરકારી કચેરી ઉપર પણ તિરંગો લહેરાવવામાં આવ્યો છે તો લીલાપર ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ડો.હિરલ ઓઝા, અક્ષયગીરી, ગુલશાનાબેન દ્વારા પણ ત્યાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને આશા બહેનો  દ્વારા ઘરે-ઘરે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા રાજપર પીએચસીના રવાપર, લખધીર નગર ખાનપર, ચાચાપર ,થોરાળા, સનાળા, તમામ સેન્ટરે પણ તિરંગો  લહેરાવવામાં આવ્યો છે






Latest News