મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકામાં ઐતિહાસિક હરરાજી: ૧૧.૦૫ લાખમાં જનકસિંહ ઝાલાએ અપાયું મેળાનું મેદાન


SHARE











વાંકાનેર પાલિકામાં ઐતિહાસિક હરરાજી: ૧૧.૦૫ લાખમાં જનકસિંહ ઝાલાએ અપાયું મેળાનું મેદાન

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના વાંકાનેરમાં મેળાના મેદાનની આજે પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી જેમાં કુલ મળીને ૧૧ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી ત્યારે સૌથી ઊંચી બોલી ૧૧.૦૫ લાખની જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાએ લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન તેને પાલિકા દ્વારા આપવામાં આવ્યું છે

વાંકાનેર પાલિકા દ્વારા આજે મેળાના મેદાન માટે હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૧૧ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે વાંકાનેર પાલિકા દ્વારા ૧.૬૫ લાખમાં મેળાનું મેદાન આપી દેવતું હતું પરંતુ ખોટી રીતે મેદાન આપવામાં આવ્યું છે તેવી પ્રદેશિક અધિકારીને હરરાજી કરવામાં આવી હતી જેથી કરીને આજે પાલિકામાં મેળાના મેદાન માટેની હરરાજી કરવામાં આવી હતી તેમાં જુદીજુદી લોકો દ્વારા મેળાના મેદના માટે ૨.૫૫ લાખથી બોલી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને સૌથી ઊંચી ૧૧.૦૫ લાખની બોલી જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાએ લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન તેને પાલિકા દ્વારા આપવામાં આવ્યું છે તેવું વાંકાનેર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા પાસેથી જાણવા મળ્યું છે






Latest News