મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર


SHARE











પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર

આઝાદી કાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વન વિભાગ હેઠળ સામાજીક વનીકરણ રેન્જ- મોરબી દ્વારા ઇ-પર્યાવરણ યોજના અંતર્ગત મોરબી તાલુકાના લાલપર ગામે અને જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યુ છે અને પર્યાવરણના જતન માટે તેમજ હવાપાણી અને અવાજનું પ્રદૂષણ ભયજનક હદે વધ્યું છે. તેને નાથવા માટે વૃક્ષા રોપણ વધુમાં વધુ કરવા માટે આપીલ પણ કરવામાં આવી છે આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાતાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયાપેપર મીલ એસોસિયનના પ્રમુખ વિપુલ કોરડીયાતાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયાફોરેસ્ટ ઓફિસર શોનલબેન શિલુજેટકોના અધિકારી અમૃતિયાલાલપર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઇ વાસદડીયા ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયાહીતેશભાઇ જાનવાઉધોગપતિ પ્રેમજીભાઇ ચાડમીયા વિગેરે હાજર રહ્યા હતા અને આગેવાનોએ વૃક્ષ જતનનો સંકલ્પ કર્યો હતો






Latest News