મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ શાળાના આચાર્યએ રજૂ કર્યા મૌલિક લેખ


SHARE











મોરબીની ઓમ શાંતિ શાળાના આચાર્યએ રજૂ કર્યા મૌલિક લેખ

મોરબી આવેલા ઓમ શાંતિ શાળાના સામાયિક ઓમશાંતિ શિક્ષણપત્રના જૂન-જુલાઈ મહિનાનો અંકમાં આચાર્ય સંજયભાઈ વિરડીયા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ જગત સાથે જોડાયેલા છે અને તેઓની શાળા દ્વારા જે સામાયિક બહાર પાડવામાં આવે છે તેના તે તંત્રી છે ત્યારે તેના મૌલિક વિચારોને લેખ સ્વરૂપે લખવાની ઓમશાંતિ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી અને ઓમશાંતિ શિક્ષણપત્રના મેનેજીંગ તંત્રી ટી.ડી.પટેલ દ્વારા ટકા આપવામાં આવી હતી જેથી કરીને કુલ ૫૬ લેખો અને કવિતા સાથે તેને મૌલિક લખાણ (વાઈડ બોલ સિવાય) રજૂ કરેલ છે તેનું ટાઇટલ "માનો યા ન માનો તમારી મરજી" માં જે લેખ આપવામાં આવે છે તેના માટે વાચક પોતાના આગવા મત આપી શકે છે આ આંક તૈયાર કરવા માટે તેઓને હંસરાજભાઈ અને ભુદરભાઈ ઠોરિયાએ પણ સહયોગ આપ્યો હતો






Latest News