હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ શાળાના આચાર્યએ રજૂ કર્યા મૌલિક લેખ


SHARE











મોરબીની ઓમ શાંતિ શાળાના આચાર્યએ રજૂ કર્યા મૌલિક લેખ

મોરબી આવેલા ઓમ શાંતિ શાળાના સામાયિક ઓમશાંતિ શિક્ષણપત્રના જૂન-જુલાઈ મહિનાનો અંકમાં આચાર્ય સંજયભાઈ વિરડીયા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ જગત સાથે જોડાયેલા છે અને તેઓની શાળા દ્વારા જે સામાયિક બહાર પાડવામાં આવે છે તેના તે તંત્રી છે ત્યારે તેના મૌલિક વિચારોને લેખ સ્વરૂપે લખવાની ઓમશાંતિ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી અને ઓમશાંતિ શિક્ષણપત્રના મેનેજીંગ તંત્રી ટી.ડી.પટેલ દ્વારા ટકા આપવામાં આવી હતી જેથી કરીને કુલ ૫૬ લેખો અને કવિતા સાથે તેને મૌલિક લખાણ (વાઈડ બોલ સિવાય) રજૂ કરેલ છે તેનું ટાઇટલ "માનો યા ન માનો તમારી મરજી" માં જે લેખ આપવામાં આવે છે તેના માટે વાચક પોતાના આગવા મત આપી શકે છે આ આંક તૈયાર કરવા માટે તેઓને હંસરાજભાઈ અને ભુદરભાઈ ઠોરિયાએ પણ સહયોગ આપ્યો હતો






Latest News