ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ


SHARE











મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ

 મોરબી જિલ્લામાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં વ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી, માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા તેમજ પાર્ટી કાર્યકર પંકજભાઈ આદ્રોજા, સમીરભાઈ કલાવડીયાબ્રિજેશભાઈ પટેલ તેમજ માળીયા તાલુકાના ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા. અને હળવદ તાલુકાનાં પલાસણ ગામનાં સરપંચ જેસિંગભાઈ વેલાભાઈ વિઠ્ઠલાપરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ તેમનું સ્વાગત મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા,  જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, હળવદ તાલુકા યુવા મોરચા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને ૧૫ ઓગસ્ટના પવિત્ર દિવસે સહિદ વીર હળવદ તાલુકામા કૉયબા ગામના વતની વીર શહીદ વનરાજસિંહ ઝાલાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સલામી આપી હતી આ તકે હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ 

મોરબી જિલ્લામાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં વ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી, માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા તેમજ પાર્ટી કાર્યકર પંકજભાઈ આદ્રોજા, સમીરભાઈ કલાવડીયાબ્રિજેશભાઈ પટેલ તેમજ માળીયા તાલુકાના ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા. અને હળવદ તાલુકાનાં પલાસણ ગામનાં સરપંચ જેસિંગભાઈ વેલાભાઈ વિઠ્ઠલાપરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ તેમનું સ્વાગત મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા,  જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, હળવદ તાલુકા યુવા મોરચા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને ૧૫ ઓગસ્ટના પવિત્ર દિવસે સહિદ વીર હળવદ તાલુકામા કૉયબા ગામના વતની વીર શહીદ વનરાજસિંહ ઝાલાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સલામી આપી હતી આ તકે હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News