મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ


SHARE











મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ

 મોરબી જિલ્લામાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં વ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી, માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા તેમજ પાર્ટી કાર્યકર પંકજભાઈ આદ્રોજા, સમીરભાઈ કલાવડીયાબ્રિજેશભાઈ પટેલ તેમજ માળીયા તાલુકાના ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા. અને હળવદ તાલુકાનાં પલાસણ ગામનાં સરપંચ જેસિંગભાઈ વેલાભાઈ વિઠ્ઠલાપરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ તેમનું સ્વાગત મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા,  જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, હળવદ તાલુકા યુવા મોરચા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને ૧૫ ઓગસ્ટના પવિત્ર દિવસે સહિદ વીર હળવદ તાલુકામા કૉયબા ગામના વતની વીર શહીદ વનરાજસિંહ ઝાલાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સલામી આપી હતી આ તકે હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ 

મોરબી જિલ્લામાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં વ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી, માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા તેમજ પાર્ટી કાર્યકર પંકજભાઈ આદ્રોજા, સમીરભાઈ કલાવડીયાબ્રિજેશભાઈ પટેલ તેમજ માળીયા તાલુકાના ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા. અને હળવદ તાલુકાનાં પલાસણ ગામનાં સરપંચ જેસિંગભાઈ વેલાભાઈ વિઠ્ઠલાપરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ તેમનું સ્વાગત મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા,  જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, હળવદ તાલુકા યુવા મોરચા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને ૧૫ ઓગસ્ટના પવિત્ર દિવસે સહિદ વીર હળવદ તાલુકામા કૉયબા ગામના વતની વીર શહીદ વનરાજસિંહ ઝાલાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સલામી આપી હતી આ તકે હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News