મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્ય-યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવની આગેવાનીમાં મોંઘવારી-લઠ્ઠાકાંડ મુદે વિરોધ પ્રદર્શન


SHARE











વાંકાનેરમાં ધારાસભ્ય-યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવની આગેવાનીમાં મોંઘવારી-લઠ્ઠાકાંડ મુદે વિરોધ પ્રદર્શન

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરની અંદર કોંગ્રેસનાં સ્થાનિક ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદા અને ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ પ્રિયંકા સારસરની આગેવાની હેઠળ મોંઘવારી મુદ્દે અને ગુજરાતના બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારે વાંકાનેર શહેરમાં આવેલ ડીસ્ટ્રીક બેંક ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાય હાય, ભાજપ ભગાવો દેશ બચાવો સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને કોંગ્રેસના આગેવાનો દ્વારા બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ મુદે પણ તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી અને જે રીતે અત્યારે વર્તમાન સરકાર દ્વારા ઇડીનો ઉપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે રાજકીય કિન્નાખોરી રાખીને ઈડીને આગળ કરવામાં આવે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો






Latest News