મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપીના સ્થાપના દિન નિમીત્તે યુવા નાદ નગર પરિષદ યોજાઈ


SHARE











મોરબીમાં એબીવીપીના સ્થાપના દિન નિમીત્તે યુવા નાદ નગર પરિષદ યોજાઈ

મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની શાખા દ્વારા ૯ જુલાઈ વિધાર્થી પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે યુવા નાદ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે  યોજવામાં આવ્યો હતો તેમા મોરબી નગરની કારોબારીની ધોષણા કરવામાં આવી હતી અને ત્યારે મોરબી નગર અધ્યક્ષ તરીકે મનહરભાઈ સુદ્વા તેમજ નગર મંત્રી તરીકે શિવાંગભાઈ નાનકની નિમણુક કરવામાં આવી છે આ ઉપરાંત નગર સહમંત્રી તરીકે રાજદિપસિંહ જાડેજા, કર્મદીપસિંહ ઝાલા, જાનવીબેન મણીયાર, નગર ઉપાધ્યક્ષ- મુક્તાબેન સોલંકી,શિવાનીબેન ગણાત્રા, નગર કાર્યલય મંત્રી સંજયભાઈ ગજ્જર, નગર સોશિયલ મીડિયા સંયોજક હર્ષિતરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક વિશ્વરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક કર્મભાઈ કાશુન્દ્રા, નગર કોષાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, રમત-ગમત ગતિવિધિ સંયોજક નિલેશભાઈ રાણપરા, પ્રેસ મીડિયા સંયોજક ધૈર્યભાઈ દવે, છાત્રાવાસ સંયોજક વેદાંતભાઈ ઓઝા, હેતભાઈ કંઝારિયા, કારોબારી સદસ્ય રવિભાઈ, પંડ્યા સાગરભાઈ, કુલદીપસિંહ ઝાલા, મિહિરભાઈ રાયકા, અનુરાગભાઈ પવાર, મૈત્રીભાઈ જોશી સમાવેશ કરવામાં આવેલ છે અને યુવા નાદ સાથે નવનિયુક્ત કારોબારી ઘોષણા કરવામાં આવી જેમાં અભાવિપ ગુજરાત પ્રદેશ આયામના સહ સંયોજક કુશલભાઈ બોસમીયા, મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા, જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિત રહી હતી આ ઉપરાંત કેમ્પસમાં ૧૧ માં ધોરણમાં ભણતા વિધાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદજી ટેસ્ટ, સુલેખન જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી છે જેમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રતિભાશાળી વિધાર્થીઓને સમ્માનિત પણ કરાશે






Latest News