મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં કચરાના ઢગલામાં નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં કચરાના ઢગલામાં નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો

મોરબીના મહેન્દ્રપરા પાસે કરવામાં આવેલ કચરાના ઢગલામાંથી શનિવારે સાંજે બાળકના રડવાનો અવાજ આવતો હતો જેથી કરીને લોકોએ ચેક કરતાં ત્યાંથી બિનવારસી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું જેથી કરીને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને બાળકને સારવારમાં ખસેડાયું હતું ત્યાર બાદ હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલા સામે ગુનો નોંધાયો છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આસ્વાદ પાન પાસે આવેલ મહેન્દ્રપરા વિસ્તારમાં રોડ ઉપર કરવામાં આવતા કચરાના ઢગલામાંથી બાળકને રડવાનો અવાજ શનિવારે સનાજે આવ્યો હતો જેથી કરીને સ્થાનિક લોકોએ પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસ મહિલા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકાને સાથે લઈને ઘટના સ્થળે પહોચી હતી અને ત્યાં કચરામાં પડેલ નવજાત શિશુને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાસેડાયું હતું અને આ બાળકને ત્યાં કચરામાં કોણ ફેંકી ગયું તે પ્રશ્ન ઊભો છે તેવામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરેલ છે






Latest News