મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં અંઘકાર દૂર નહીં થાય તો લોકોને સાથે રાખીને આંદોલન: મહેશ રાજ્યગુરૂ


SHARE













મોરબી શહેરમાં અંઘકાર દૂર નહીં થાય તો લોકોને સાથે રાખીને આંદોલન: મહેશ રાજ્યગુરૂ

 હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારોનો મહિનો શ્રાવણ માસ ચાલી રહીયો છે અને લોકો દેવ દર્શન કરવા જતા હોય છે પણ રાત્રિના કેવી રીતે જવુંએ પ્રજા વિચારે છે કારણ મોરબી નગરપાલિકાની અણઆવડતને કારણે મોરબીની શેરી ગલ્લી અને મેઈન રસ્તા ઉપર લાઈટો બે માસથી બંધ હાલતમાં છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામા આવેલ છે

મોરબીમાં સામાકાંઠેથી ગામમાં આવવા માટેના બંને પુલ પર લાઈટો બંધ છે. નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર આંઘકાર છે. તેમજ શનાળા રોડ ઉપર લાઈટો બંધ છે અને રોડ રસ્તા પર ખાડા ખબળા અને પશુધન રોડની વચ્ચે જ બેઠા હોય છે જેને કારણે અકસ્માત પણ થવાની શક્યતા રહે છે. ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરેલ કે “રસ્તે રખડતા ઢોરને ઉપાડી લેશુ પણ પરિસ્થિતિ શું છેટે લોકો જાણે જ છે અને  પાલિકામાં ફરિયાદ કરવા જાવ તો કહે લાઈટનો સ્ટોક ખલાસ છે..! આવશે ત્યારે નાંખી જશુ..! તેવું શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે અને પાલિકાના ભાજપના બાવન સદસ્ય પોતાના શ્વાર્થ માટે અંદરો અંદર લડે છે અને પરેશાની પ્રજાએ ભોગવી પડે છે તો પાલિકાએ આવતા ચોવીસ કલાકમાં તમામ બંધ લાઈટો છે તે ચાલુ કરી પ્રજાની સુવિધામાં વઘારો કરવો જોઇએ નહીંતર લોકહિત માટે પાલિકાની સામે ગમે ત્યારે પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહેશ રાજ્યગુરૂએ આક્રોશપુર્વક ઉચ્ચારી છે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારોનો મહિનો શ્રાવણ માસ ચાલી રહીયો છે અને લોકો દેવ દર્શન કરવા જતા હોય છે પણ રાત્રિના કેવી રીતે જવુંએ પ્રજા વિચારે છે કારણ મોરબી નગરપાલિકાની અણઆવડતને કારણે મોરબીની શેરી ગલ્લી અને મેઈન રસ્તા ઉપર લાઈટો બે માસથી બંધ હાલતમાં છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામા આવેલ છે

 

મોરબીમાં સામાકાંઠેથી ગામમાં આવવા માટેના બંને પુલ પર લાઈટો બંધ છે. નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર આંઘકાર છે. તેમજ શનાળા રોડ ઉપર લાઈટો બંધ છે અને રોડ રસ્તા પર ખાડા ખબળા અને પશુધન રોડની વચ્ચે જ બેઠા હોય છે જેને કારણે અકસ્માત પણ થવાની શક્યતા રહે છે. ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરેલ કે “રસ્તે રખડતા ઢોરને ઉપાડી લેશુ પણ પરિસ્થિતિ શું છેટે લોકો જાણે જ છે અને  પાલિકામાં ફરિયાદ કરવા જાવ તો કહે લાઈટનો સ્ટોક ખલાસ છે..! આવશે ત્યારે નાંખી જશુ..! તેવું શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે અને પાલિકાના ભાજપના બાવન સદસ્ય પોતાના શ્વાર્થ માટે અંદરો અંદર લડે છે અને પરેશાની પ્રજાએ ભોગવી પડે છે તો પાલિકાએ આવતા ચોવીસ કલાકમાં તમામ બંધ લાઈટો છે તે ચાલુ કરી પ્રજાની સુવિધામાં વઘારો કરવો જોઇએ નહીંતર લોકહિત માટે પાલિકાની સામે ગમે ત્યારે પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહેશ રાજ્યગુરૂએ આક્રોશપુર્વક ઉચ્ચારી છે






Latest News