મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાન યોજાયુ


SHARE











મોરબીમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાન યોજાયુ

ભાજપના પ્રેરણાસ્ત્રોત અને કાશ્મીર તેમજ રાષ્ટ્ની એકતા અને અંખીડતા પોતાનું જીવન સમર્પિત કરનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે મોરબીમાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપના પ્રદેશમંત્રી અને વકતા મહેશભાઈ કસવાલાએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલા બલિદાનની વાત  કરી હતી.મોરબીમાં ભાજપ દ્વારા તા.૨૩ ના રોજ રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, રવાપર, મોરબી ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપના પ્રેરણાસ્ત્રોત ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલ બલીદાનની જીવનગાથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી મહેશભાઈ કસવાલા દ્વારા વર્ણાવવામાં આવી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, પુર્વ ધારાસભ્ય કાડતીલાલ અમૃતીયા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહયા.હતા.






Latest News