મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજે યજ્ઞ કરાયો


SHARE













મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજે યજ્ઞ કરાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરના નેજા, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું અષાઢી બીજના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું જો કે, કોરોના મહામારીને પગલે સરકારી નિયમો અનુસાર મર્યાદિત લોકોની હાજરીમાં મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ યજ્ઞ અને મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો તેવું સેવક મુકેશ ભગતએ જણાવ્યુ છે






Latest News