મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા


SHARE











મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા

નવનિર્માણ કલાસીસનું દર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં ધોરણ 12 કોમર્સના પરિણામમાં અગ્રેસરતા છે.ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પહેલા ક્રમે કંઝારિયા ભાવિક(દોશી હાઇસ્કુલ) 98.52, બીજા ક્રમે રત્નાણી ભાવિશા(સ.વ.પ) 98.40 અને ત્રીજા ક્રમે શેઠ વિશ્રુતિ(ડી.જે.પી.) 98.19 આવેલ છે.જયારે A1 માં 8 વિદ્યાર્થીઓ, A2 માં 7 વિદ્યાર્થીઓ, B1 માં 3 વિદ્યાર્થીઓ, B2 માં 2 વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે.તેમજ પરમાર પાર્થે આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100, રાજકોટિયા હસ્તીએ અર્થશાસ્ત્રમાં 97, રત્નાણી ભાવીશાએ બીએમાં 96, ગોસ્વામી નીહાલગીરીએ નામામાં 94, શેઠ વિશ્રૃતિએ એસપીસીસીમાં  94, દલ અર્શિયાએ અંગ્રેજીમાં 84 અને જોષી પુજાએ ગુજરાતીમાં 84 માર્ક પ્રાપ્ત કરીને કલાસીસનું તેમજ તેમના પરીવારનું નામ રોશન કર્યુ હોય સંચાલક મયુરભાઇ શુકલ તેમજ અલ્પેશભાઇ ગાંધીએ ઉચ્ચ સિધ્ધી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

નવનિર્માણ કલાસીસનું દર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં ધોરણ 10 ના પરિણામમાં અગ્રેસરતા છે.ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પહેલા ક્રમે પંડિત ધાત્રી (શિશુમંદિર) 99.90 PR, બીજા ક્રમે રાધનપરા ભવ્ય (ઓમ શાંતી) 98.79 PR અને ત્રીજા ક્રમે જેઠવા કાવ્યા (શિશુમંદિર) 97.76 PR આવેલ છે.તેમજ A1 માં 11 વિદ્યાર્થીઓ તેમજ A2 માં 5 વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે.જયારે પંડિત ધાત્રીએ સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ મેળ્યા હતા.






Latest News