મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના મોટા દહીસરાથી કૃષ્ણનગર-કુંતાસી જવાના રસ્તા ઉપર નાલાના કામ કરવાની કોંગ્રેસની માંગ


SHARE











માળીયા (મિ)ના મોટા દહીસરાથી કૃષ્ણનગર-કુંતાસી જવાના રસ્તા ઉપર નાલાના કામ કરવાની કોંગ્રેસની માંગ

માળીયા મિયાણા તાલુકાના કૃષ્ણનગર અને મોટા દહીસરા ગામ પાસે અકે નાલાનું કામા ચાલુ છે અને એક નાળુ જર્જરિત છે જેથી કરીને જે કામ ચાલુ છે તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે અને જે કામા કરવાની જરૂર છે તેના માટે મોરબી જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ પટેલ દ્વારા મોરબી જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર લેખિત રજૂઆત કરીને માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામ થી કુંતાસી ગામ તરફ જવાના રસ્તા ઉપર નાલા પુલિયાનું કામ ચાલુ છે તે અધૂરું કામ હોવાને કારણે લોકોને ચોમાસા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે તેવી જ રીતે કૃષ્ણનગર ગામથી મોટા દહીસરા ગામ તરફ જવાના રસ્તા ઉપર જર્જરિત નાલુ હોવાથી તે પણ ચોમાસામાં મુશ્કેલી સર્જે તેમ છે જેથી આગામી ચોમાસા પહેલા આ ચાલુ કામને તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News