મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ગટર સફાઈના અભાવે ગંદાના ગંજ


SHARE







મોરબીના નવલખી રોડે ગટર સફાઈના અભાવે ગંદાના ગંજ

 મોરબીના નવલખી રોડે આવેલ સતનામ પેલેસ પાસે ઘણા સમયથી ભૂગર્ભ ગટર સાફ કરવામાં આવી નથી જેથી કરીને ભૂગર્ભ ગટર ભરાઈ ગઈ છે અને ગટરના ગંદા પાણીના ખાબોચિયા રોડ ઉપર ભરાઈ છે. જે લોકોના આરોગ્યને નુકશાન કરે છે તો પણ ગટરનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી હાલમાં ભૂગર્ભ ગટરની અંદરથી માટીના કચરા સહિતની ગંદકી કાઢવી પડે તેમ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા લોકોની પીડાને દૂર કરવા માટે નક્કર કામગીરી કયારે કરવામાં આવશે તે પ્રશ્ન છે જો ગટર સાફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વરસાદી પાણીનો નિકાલ ગટરમાં જે થતો હોય છે તે થશે નહીં જેથી કરીને મુશ્કેલીમાં વધારો થશે

 






Latest News