મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હડમતિયા નકલંકધામ મંદિરે પંકજભાઈની હાજરીમાં મેહુલદાસબાપુની રક્તતુલાનો કાર્યક્રમ યોજાયો


SHARE











હડમતિયા નકલંકધામ મંદિરે પંકજભાઈની હાજરીમાં મેહુલદાસબાપુની રક્તતુલાનો કાર્યક્રમ યોજાયો

હડમતિયા નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા નકલંકધામ મંદિરના ગાદીપતિ મેહુલદાસબાપુની રક્તતુલા તેમજ વરીયા માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરેલ હતું ત્યારે હડમતિયા ગામના યુવા આગેવાન ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા રક્તતુલા કેમ્પમાં હાજર રહી રક્તતુલા કરીને "રક્ત દાન મહાદાન" સુત્રને સાર્થક કર્યું હતું તેમજ પંકજભાઈ રાણસરીયાએ ગાદીપતિ મેહુલદાસબાપુના આશિર્વાદ લીધા હતા અને ગમે ત્યારે નકલંકધામ મંદિરે જરુર પડે ત્યાં ફક્ત મને ફોન કરશે તો પણ આવી જઈશ તેવું તૈયારી પંકજભાઈએ બતાવી છે અને રાત્રે માતાજીનાં નવરંગા માંડવામાં હાજરી આપીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી






Latest News