ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં લુણસર ગામે વસિયાણી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવાનું આયોજન


SHARE







 

વાંકાનેરનાં લુણસર ગામે વસિયાણી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાનાં લુણસર ગામે કાલે મંગળવારે ખોડીયાર માતાજી તથા મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવો રાખવામા આવેલ છે જેથી કરીને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

વાંકાનેર તાલુકાના લુણસર ગામે ખોડિયાર માતાજી તથા મેલડી માતાજીનો ૧૧ કુંડી નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવા વસિયાણી પરિવાર દ્વારા રાખવામા આવેલ છે અને તા.૧૭ ને મંગળવારે વસીયાણી પરિવારના ૩૦ નવદંપતી સાતક બેસશે. તેમજ સાંજે ૬ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને મંગળવારની રાત્રે ડાકની રમઝટ રાખવામા આવી છે જેમાં જીવરાજભાઈ કુઢીયા ડાક કલાકાર દ્વારા માતાજીના પરચાનું રસપાન કરાવવામાં આવશે અને વધુ માહિતી માટે ૮૨૦૦૦ ૮૬૮૪૨, ૯૯૭૪૧ ૮૮૦૮૮ અને ૯૭૨૪૯ ૨૫૪૪૧ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News