મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા


SHARE













મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા

ભારતનાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી ૧૪ મી એપ્રીલ નિમિત્તે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસના આગેવાનો દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ, પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજ પનારા, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન ડૉ. એલ.એમ.કંઝારિયા, મોરબી તાલુકા કોંગ્રેસ્ન પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાન રાજુભાઈ ચૌહાણ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર, કે.ડી.બાવરવા, જ્યોતીન્દ્ર પારેખ, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ આહીર, અશ્વિન વીડજા, વિનુભાઈ પરમાર, જગદીશ મુછડીયા, મનસુખભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News