સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા


SHARE











મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા

ભારતનાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી ૧૪ મી એપ્રીલ નિમિત્તે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસના આગેવાનો દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ, પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજ પનારા, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન ડૉ. એલ.એમ.કંઝારિયા, મોરબી તાલુકા કોંગ્રેસ્ન પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાન રાજુભાઈ ચૌહાણ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર, કે.ડી.બાવરવા, જ્યોતીન્દ્ર પારેખ, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ આહીર, અશ્વિન વીડજા, વિનુભાઈ પરમાર, જગદીશ મુછડીયા, મનસુખભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News