મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા


SHARE







મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા

ભારતનાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી ૧૪ મી એપ્રીલ નિમિત્તે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસના આગેવાનો દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ, પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજ પનારા, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન ડૉ. એલ.એમ.કંઝારિયા, મોરબી તાલુકા કોંગ્રેસ્ન પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાન રાજુભાઈ ચૌહાણ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર, કે.ડી.બાવરવા, જ્યોતીન્દ્ર પારેખ, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ આહીર, અશ્વિન વીડજા, વિનુભાઈ પરમાર, જગદીશ મુછડીયા, મનસુખભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News